આમ તો ગિરનાર તીર્થક્ષેત્રની જગ્યાઓએ જુનાગઢમાં રહેતા લોકો અને અવારનવાર જતાં જ હોય, પરંતુ મારા માટે આ બધા સ્થળોનાં દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરવાનું એક કારણ હતું કે આ સમગ્ર ૬ કિમી જેટલો પ્રવાસ જતી વેળાએ ચાલીને/પગપાળા કરવાનો હતો; જે પ્રભુકૃપાથી ૨ કલાકમાંજ પરિપૂર્ણ થઈ ગયો.