સફળતા ક્ષણીકની અને સુખ ઘડિકનુ…!!!

સફળ થવા વલ્ખા મારતા નવજુવાનો ક્યારેક ઠોકર ખાઇને ચાલવાનુ જ બંધ કરી દ્યે તો સમજવાનુ કે પથ દર્શનમા ખામી છે કા એમની દાનત જ નથી. જે નિંદ્રામા છે તેઓ તો જાગશે જ પરંતુ તંદ્રામા હોય તેવા બુઘડમોનુ શુ કરવુ ?

Read More »